Skip to product information
1 of 1

CHANAKYA NITI । ચાણક્ય નીતિ

CHANAKYA NITI । ચાણક્ય નીતિ

  318+ reviews
Regular price Rs. 60.00
Regular price Sale price Rs. 60.00
Sale Sold out
Shipping calculated at checkout.

"આ જગતમાં અનેક પ્રકારનાં બંધન છે.
તેમાય પ્રેમબંધન તો કંઈક વિશેષ જ છે.
લાકડીમાં પણ કાણું પાડવાની તાકાત ધરાવતો ભમરો પણ કમળના ફુલમાં બંધ થઈ ગયા પછી કશું કરી શકતો નથી.
માત્ર કમળ પ્રત્યેનાં પોતાના પ્રેમના કારણે જ ભમરો કમળની પાંખડીઓને નુકસાન નથી પહોંચાડતો.

ચાણક્યની આ અમર નીતિઓ જીવનની દરેક નિર્ણાયક અને વિકટ પરિસ્થિતિઓમાં 'શું કરવું’ અને 'શું ન કરવું' એ સમજાવે છે. આ પુસ્તકમાં એ નીતિઓને દ્રષ્ટાંત સહિત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

View full details
CHANAKYA NITI । ચાણક્ય નીતિ Rs. 60.00