davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books
davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books
davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books
davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books

davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 3 + 1 Books

  184 reviews
Regular price₹. 395.00
/
MRP (Incl. of all taxes)

ડૉ. દેવાંગી જોગલ દ્વારા લિખિત બેસ્ટ સેલર પુસ્તકો 

દવા વિનાની સારવાર
...

ખરેખર!?
જી હા, એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તો તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ.

આ 3+1 પુસ્તકો એ જ્ઞાન આપે છે જે ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે. આ ચારેય વિષયો એવા છે જે ઘરના દરેક સભ્યો માટે અનુરૂપ છે. બસ, તો આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો.

ડૉ. દેવાંગી જોગલ લિખિત ત્રણ પુસ્તકો. 
1. ભોજનપ્રથા 
2. કબજિયાત - કારણ અને નિવારણ 
3. તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નીરોગી રહો 
(આ સાથે ઉપવાસ, મધ અથવા ગૃહિણી ગીતા પુસ્તક ફ્રી મળશે.)