Skip to product information
1 of 1

દિનચર્યા । DINCHARYA । Author : Dr. Devangi Jogal and Nilesh Jogal

દિનચર્યા । DINCHARYA । Author : Dr. Devangi Jogal and Nilesh Jogal

  318+ reviews
Regular price Rs. 85.00
Regular price Sale price Rs. 85.00
Sale Sold out
Shipping calculated at checkout.

આજના યુગમાં દિનચર્યાની વાત કરવી એ સાવ આઉટડેટેડ લાગે. આજથી માત્ર 50 વર્ષ પહેલાં જે જીવનક્રમ હતો એ પણ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. સવારથી સાંજ સુધી થતી પ્રવૃત્તિઓ, કામકાજના પ્રકાર, ખાનપાનની ટેવો, વ્યવસાય. વસ્ત્રો; આ બધું જ ધરમૂળથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તો આયુર્વેદની આદર્શ દિનચર્યો, જે હજારો વર્ષ પહેલાં કહેવાઈ છે એનું મૂલ્ય આજની જીવનશૈલીના સંદર્ભમાં કેટલું?

આ પ્રશ્ન સ્વાભાવિક છે. પુસ્તક લખતાં પહેલાં એ મૂંઝવણ અમારી પણ હતી, પણ આપણે એ ન ભૂલીએ કે શરીર બદલાયું નથી, સૂર્ય, ચંદ્ર અનેપૃથ્વીની ગતિમાં કોઈ ફેરફારો થયો નથી. માણસનાં શરીરવિજ્ઞાન એટલે કે, એનોટોમીમાં પણ કોઈ જ ફેરફારો થયા નથી; તો સ્વસ્થ રહેવા કે માંદા પડવાનાં કારણોમાં ફેરફારો કેવી રીતે થઈ શકે? આ મૂળભૂત સિદ્ધાંતથી પ્રેરિત થઈને આ પુસ્તક લખાયું છે.

– ડૉ. દેવાંગી જોગલ ।  નિલેશ જોગલ


View full details
દિનચર્યા । DINCHARYA । Author : Dr. Devangi Jogal and Nilesh Jogal Rs. 85.00