Skip to product information
1 of 3

Bhagyavidhata Combo_ભાગ્યવિધાતા કોમ્બો

Bhagyavidhata Combo_ભાગ્યવિધાતા કોમ્બો

  318+ reviews
Regular price Rs. 449.00
Regular price Rs. 525.00 Sale price Rs. 449.00
Sale Sold out
Shipping calculated at checkout.

આપણા ગાઈડ અને એમના તરફથી મળતું ગાઈડન્સ જો ઉત્તમ હોય તો આપણા બિઝનેસનું ભાગ્ય બદલતા વાર નથી લગતી. આ બન્ને પુસ્તકોના લેખક અને આમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ એવું ઉત્તમ છે. અનુભવોનો નિચોડ છે.  

બ્રાન્ડસાગા :

આ પુસ્તકમાં એવી બ્રાન્ડ વિષે વાત થઇ છે જે ઝીરોથી હીરો બની હોય. દરેક બ્રાન્ડને પોતાની સ્ટ્રગલ સ્ટોરી હોય છે. આ સ્ટ્રગલ સ્ટોરી આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. 

તમે જ તમારા વ્યવસાયવિધાતા :

લેખક જગદીશ જોશીએ આજ સુધી અનેક બિઝનેસ હાઉસને મોટા એમ્પાયર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પુસ્તક તમારો બિઝનેસ અત્યારે છે એનાથી દસ ગણો મોટો કરવામાં મદદરૂપ થાય એવું છે.

તો, આજે જ આ પુસ્તક વસાવો, તમારા ડેસ્ક પર રાખો, જ્યારે પણ સમય મળે, એકાદ તો એકાદ લાઈન પણ વાંચી લો... અને પછી જુઓ, ધીરે ધીરે તમારા બિઝનેસમાં કેવા મોટા ફેરફારો થવા લાગે છે.

View full details
Bhagyavidhata Combo_ભાગ્યવિધાતા કોમ્બો Rs. 449.00